ニュース

મધ્ય પ્રદેશના મૂળ વતની અને હાલ પાદરા તાલુકાના ડભાસા ગામે રહેતા બ્રિજેશ અંબાલાલ પટેલના ગોડાઉનમાં રહેતા 28 વર્ષના અમાનસિંહ ...
પક્ષના આંતરીક સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં સામાજીક સમીકરણ નક્કી કરવા માટે પક્ષ મનોમંથન કરી રહ્યો છે. આ ઉપરાંત ...
એક લેડી એટેન્ડન્ટ બહાર આવી 'વેલકમ' કરી સંગતને ડ્રોઇંગરૂમમાં લઇ ગઈ. ડ્રોઇંગરૂમની દીવાલો પર અસ્તિત્વના જાતજાતની સ્ટાઇલમાં ...
વિદેશમાં સ્થાઈ થવાનો ભારતીયોનો ક્રેઝ દાયકાઓ જૂનો છે. એમાંય ગુજરાતીઓ તો દાયકાઓથી દરિયાઈ માર્ગે વિદેશોમાં વેપાર કરતા આવ્યા છે.
'તો ચાલો પછી તમારી શરતોના આધારે કોન્ટ્રાક્ટ મેરેજ કરી દઈએ. અમે લોકો તો છૂટા થઈએ.' - કેતા અને માધવના માતા-પિતા બોલી ઉઠયા અને ...
- કોઈ ઘટના ચમત્કાર એટલા માટે છે કે કુદરતના કોઈ અજ્ઞાત નિયમથી તે બની હોય છે. તેને સમજવા આપણું જ્ઞાન ઓછું, અધૂરું, મર્યાદિત ...
સૂર્યની હાજરીમાં ઘોર અંધારાની અનુભૂતિ અષાઢ કરાવે છે. વીજ ચમકારે અષાઢ આવે છે ત્યારે વરસાદ લાવે છે એમ કહેવાને બદલે ભગવાન ભોંય ...
સાહસિક યુવાનો વિચાર કરતા હતા કે, 'જે ધરતીએ મને આશરો આપ્યો એ ધરતીનાં મૂળ વતનીઓને મારાથી જાકારો કેમ અપાય ?' કા મયાબ ...
દરેકે પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો કર્યો. રહેવા દો મને માત્ર, એક કોરો ટુકડો કાગળનો. - વિજય જોષી ...
- વર્ષોથી ચોમાસાની એક જ સ્ક્રીપ્ટ ઃ આખેઆખી કાર ગરક થઈ જાય તેવા ભુવા, ધોવાઈ જતા નવા જ બનેલા રસ્તા અને અલ્પ આયુ ભોગવીને તૂટી ...
ભારતીય ચિત્ત્ત સર્જક અને સાધક બન્ને છે. પરમ કલા, કલાકાર અને કૃતિ કેવા હોય છે તેના આદર્શો, મૂલ્યોની યાદી આપણી પાસે સદીઓથી છે.
- સાઈદેવીના મતે આ માત્ર નેચર વૉક નથી, પરંતુ એક આંદોલન છે. જેના દ્વારા પર્યાવરણનું સંરક્ષણનું મહત્ત્વ સમજાય અને આજીવન ટકાઉ ...